અર્થાલંકાર એટલે શું અને તેના પ્રકારો

 

અર્થા-અલંકાર એટલે શું


જે અલંકાર માં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય તેને અર્થાલંકાર કહેવામા આવે છે. તેમાં ઉપમેય અને ઉપમાન નું મહત્વ હોય છે. 


ઉપમેય એ વસ્તુ છે જેની સરખામણી કરવાની હોય
ઉપમાન એ વસ્તુ છે જેની સાથે સરખામણી થાય.... 


અર્થા-અલંકાર ના પ્રકારો






અર્થાલંકાર ના દસ પ્રકારો છે જે નીચે મુજબ આપવામાં આવ્યા છે. 


  1. ઉપમા અલંકાર
  2. રૂપક અલંકાર
  3. ઉત્પ્રેક્ષા અલંકાર
  4. વ્યતિરેક અલંકાર
  5. અનન્વય અલંકાર
  6. શ્લેષ અલંકાર
  7. વ્યાજસ્તુતિ અલંકાર
  8. સજીવતોપણ અલંકાર
  9. દૃષ્ટાંત અલંકાર
  10. સ્વભાવોક્તિ અલંકાર

0 Comments:

Post a Comment