અહી આજ ના લેખ ના મધ્યમ થી અહી અલંકાર એટલે શું? અને તેના પ્રકારો કેટલા છે? તેના વિષે જાણકારી આપીશું.
અલંકાર એટલે શું?
અલંકાર એટલે આભૂષણ,
ગુજરાતી વ્યાકરણ માં જ્યારે પણ શબ્દો દ્વારા ચમત્કૃતિ સર્જવાની હોય ત્યારે અલંકાર વપરાય છે. ચમત્કૃતિ વડે વાક્ય માં એક વિશેષ ભાવ અને લાગણી જોડવામાં આવે છે.
અલંકાર ના મુખ્ય બે પ્રકાર છે જે નીચે મુજબ આપેલ છે.
અલંકાર પ્રકારો
અલંકાર ના મુખ્ય બે પ્રકાર છે. \
- શબ્દાલંકાર
- અર્થાલંકાર
0 Comments:
Post a Comment